હાઈ-વે આમ તો અર્થતંત્રની કરોડરજ્જૂ ગણાય છે. જોકે હવે હાઈ-વે ફક્ત અર્થતંત્ર માટે કરોડરજ્જૂ જ રહ્યા નથી પણ સંરક્ષણમાં પણ યુદ્ધ વિમાનો માટે કરોડરજ્જૂ બની રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો એરફોર્સે ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર મિરાજ-2000 યુદ્ધ વિમાનોનું સફળતાપૂર્વક ઉતરાણ અને ઉડ્ડયન કર્યું છે.
એરફોર્સ ગુજરાત, રાજસ્થાન અને પંજાબના હાઈવેને જેટના લેન્ડિંગ લાયક બનાવવા માગે છે. પ્રારંભિક પ્લાનિંગમાં ર
For Ads
Thursday, January 21, 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments
Post a Comment